Price: ₹105.00
(as of Dec 31, 2024 09:47:41 UTC – Details)
સ્વામી વિવેકાનંદના વિસ્તૃત જીવનમાંથી તેમજ તેમના જીવન અને સંદેશને લગતા ગ્રંથોમાંથી દોહન કરીને કેટલાક પ્રેરણાદાયી પ્રસંગો અને આજના આબાલવૃદ્ધને જાગ્રત કરતા ઉપદેશોનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
આજનો યુવાન ત્યાગ, સેવા, સમર્પણ, પ્રેમ અને બલિદાનની ભાવનાને પોતાના જીવનમાં ગ્રહણ કરીને આચરણ કરે એવો હેતુ આ પ્રકાશન પાછળ રાખ્યો છે.
આજના આપણા સમાજને, રાષ્ટ્રને ઉન્નતિને પથે દોરી જવા માટે સ્વામી વિવેકાનંદનું જીવન અત્યંત પ્રેરણાદાયી છે. સાચા ચારિત્ર્ય અને જીવનઘડતરથી જ સમગ્ર માનવસમાજનું ક્ષેમકલ્યાણ સાધી શકાય.